કોરોના રસીકરણ-2021 દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન આજથી ભારત દેશ શરૂ કરી રહ્યું છે એ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી અભિયાન આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વિડિઓ કોન્ફરન્સથી થઈ રહ્યું છે એના ભાગ રૂપે આજ રોજ સુરત ખાતે પી.પી. સવાણી હોસ્પિટલ સેન્ટર ખાતેથી આદરણીય ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલાર સાહેબ અને પી.પી.સવાણી ગ્રુપ ના ચેરમેનશ્રી વલ્લભભાઈ પી. સવાણી ના […]
Social Work
ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) દ્વારા સુરતમાં સૌરાષ્ટ્રની સૂરત પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.
ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) દ્વારા સુરતમાં સૌરાષ્ટ્રની સૂરત પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો પુસ્તક વિમોચન એટલે લેખક પુસ્તક અર્પણની સાથે મસ્તક અર્પણ કરે છે, જે આપણા દિલના દ્વારે દસ્તક દે છે, કોઈપણ લેખક માટે પુસ્તક વિમોચનની ઘટના એ એક ઉંમરલાયક દીકરીના પિતા જેવી હોય છે. પ્રકાશક તેનું મોસાળું કરે છે અને વાચકો તેને વરમાળા પહેરાવે […]
મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા બે દિવસીય સંઘર્ષના સાથી પ્રવાસ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા.
મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા બે દિવસીય સંઘર્ષના સાથી પ્રવાસ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા સંઘર્ષના સાથી પ્રવાસનું બે દિવસીય ટ્રીટ રિસોર્ટ સેલ્વાસ ખાતે ખુબ જ સુંદર આયોજન થયું. જેમાં 129 સભ્યોએ ભાગ લીધો હતો, આ ટુરનો મુખ્ય ઉદ્દેશ જે સભ્યો એ કોરોના લોકડાઉન સમયમાં […]
લોકડાઉનમાં મારુતિ વીર જવાન યુવા ટીમમાં જે સ્વયંસેવકો એ 72 દિવસ સેવા કરી એ મિત્રોને સંસ્થા દ્વારા સંઘર્ષના સાથી ગ્રુપ ટુર યોજાય.
લોકડાઉનમાં મારુતિ વીર જવાન યુવા ટીમમાં જે સ્વયંસેવકો એ 72 દિવસ સેવા કરી એ મિત્રોને સંસ્થા દ્વારા સંઘર્ષના સાથી ગ્રુપ ટુર યોજાય દુનિયાનાં નામાંકિત માણસો એ કોઈપણ પ્રકારની સેવાનાં કાર્યને મહાન ગણાવી છે ત્યારે એવું જ એક ઉત્તમ પ્રકારનું કાર્ય સુરત શહેરની અગ્રણી સંસ્થા મારુતિ વીર જવાન ગ્રુપ જે 2017 થી દેશનાં સીમાડાની રક્ષા કરતા […]
ઉત્તરાયણ પુર્વે જરૂરિયાતમંદ વૃદ્ધોને સાની નું વિતરણ.
ઉત્તરાયણ પુર્વે જરૂરિયાતમંદ વૃદ્ધોને સાની નું વિતરણ. ઉત્તરાયણ એટલે દાન દક્ષિણાનો પર્વ, શિયાળા ની ઠંડી જ્યારે ચાલી રહી હોય ત્યારે જરૂરમંદો ના જીવનમાં મુસ્કાન લાવવા માટે મંગળવારનાં રોજ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ દ્વારા 250 કિલો સ્પેશિયલ સાની બનાવીને 500 વૃદ્ધ સભ્યોને 500 ગ્રામ પેકિંગ કરીને વિતરણ કરવામાં આવ્યું છે.
ઉત્તરાયણ પર્વ અને 10 વર્ષ પૂર્ણ થયા બદલ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાની થયેલી સરવાણી.
ઉત્તરાયણ પર્વ અને 10 વર્ષ પૂર્ણ થયા બદલ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાની થયેલી સરવાણી. માનવતાની મુસ્કાન માટે સતત સક્રિય અને કટિબદ્ધ એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટનાં 10 વર્ષ પૂર્ણ થયા બદલ સેવાનાં કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી એ બદલકોસમાડા ગામ 80 કિલો ખજૂર 130 કિલો ચવાણું 170 કિલો તલ ની સાની શેરડીના […]
સરદારધામ દ્વારા રાષ્ટ્રીય યુવાદીન નિમિત્તે એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું આયોજન થયું.
સરદારધામ દ્વારા રાષ્ટ્રીય યુવાદીન નિમિત્તે એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું આયોજન થયું. આજે સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી તેમજ રાષ્ટ્રીય યુવાદીન એવાં 2 પાવન અવસર પર યુવાધનના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને કાર્ય કરતી સરદારધામ દ્વારા એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું યુ ટ્યુબ- ફેસબુક્ના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા એ કાર્યક્રમના ટાઇટલને […]
900 શ્રમજીવી સભ્યોને પાવભાજી ખવડાવી મુસ્કાન તરફથી 31મી ડિસેમ્બરની ઉજવણી કરાય.
900 શ્રમજીવી સભ્યોને પાવભાજી ખવડાવી મુસ્કાન તરફથી 31મી ડિસેમ્બરની ઉજવણી કરાય. લોકો જ્યારે મોજશોખ કરીને 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે ત્યારે સામાજીક સેવામાં સક્રિય મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષાન્તે અર્થાત 31મી ડિસેમ્બરની ઉજવણી અબ્રામા મજુર કોલોની ખાતે 900 શ્રમજીવી સભ્યો અને એમના પરિવારજનોને પાવભાજી ખવડાવીને કરવામાં આવી હતી.