*અધેવાડા ગામનું સુરત ખાતે 17મું સ્નેહમિલન યોજાયું* અધેવાડા એટલે સંત શિરોમણી બજરંગદાસ બાપાનું જન્મસ્થળ. ભાવનગરની બાજુનાં આ ગામમાંથી 800 સભ્યો સુરત ખાતે રહે છે. અધેવાડા એકતા ગ્રુપ-સુરત છેલ્લા 19 વર્ષથી સક્રિય છે. આ ગામ દ્વારા અનેક સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ગામની બહેનો દ્વારા દર પૂનમે ભજન મંડળ ચાલે છે. જેમાં ભજન […]
Educational help
સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અનોખી સેવા.
*સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની* શરૂઆત ૨૦૧૩-૨૦૧૪ માં ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો જયારે આગામી વર્ષના ભણતરની ગોષ્ટી કરી રહયા હતાં કે હું આગામી વર્ષમાં આ ધોરણમાં આવીશ, તેવા સમયમાં ભણતરની અવિરત પ્રક્રિયાને આગળ ધપાવવા કેટલાક પરિવારના બાળકો જેમની પાસે નોટબુકના પણ પૈસા નહિ હોય તેવા પરિવારમાં માતા-પિતાની આ સમસ્યાને દુર કરવા ગરવી ગુજરાતના ડાયમંડ સીટી […]
ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો..
ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો.. ।। सेवाकर्मः अस्माकं धर्म: ।। એ વાત ને સાર્થક કરતા શહેરના કન્સલ્ટન્ટ ડોકટર મિત્રો દ્રારા સંગઠીત *સેવા* નામના ગ્રુપ દ્રારા આજે સેવા વસ્તીમા મહિલાઓ અને બાળકોમા હીમોગ્લોબિન ચેકઅપ અને આંખો ની તપાસ કરવામા આવી હતી અને તેમની ટ્રીટમેન્ટ કરવામા આવી. હીમોગ્લોબિન ઓછુ હોય તેમને આર્યન ટેબલેટ […]
જાણો શું થયું ડૉ પ્રવીણ તોગડિયા ના જન્મદિવસે ! પ્રભારી ના પ્રવાસ દરમિયાન વાપી માં વાગ્યો હિંદુત્વ નો ડંકો અને થયું શક્તિ પ્રદર્શન.
૧૨-૧૨-૨૦૨૧ ના રોજ ડૉ પ્રવિણ તોગડિયા જી ના સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ડૉ પૂર્વેશ ઢાકેચા નો પહેલી વાર વલસાડ , ગુંદલાવ , વાપી, નાની દમણ પ્રવાસ થયો . જેમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી હસમુભાઈ રૈયાની અને શ્રી દિનેશ ભાઇ કાનાણી, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી કેતન ભાઇ પટેલ, તાલુકા ઉપાધ્યક્ષ શ્રી મયુર ભાઇ, હીંદુ […]
ભાવનગર માં માલપરા ગામે ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું.
ભાવનગર માં માલપરા ગામે ડૉ. ચેતન વાઘાણી અને વાઘાણી પરિવાર દ્વારા ગામ માં એકતા પ્રતીક ભવ્ય રામ મંદિર નું નિર્માણ કર્યું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ના ઉત્સવ માં પૂજા પાઠ સાથે સફળ સર્વ રોગ ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું. જેમાં ૫૦૦ થી વધુ દર્દી ને મફત સારવાર અને નિદાન અને […]
આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું.
*આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું* આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સમસ્ત પાટીદાર સમાજ એવમ સરદારધામ યુવા તેજ- તેજસ્વિની સંગઠનનાં માર્ગદર્શન હેઠળ તા- 19-10-2021 નાં રોજ સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, સુરત ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં આર્યુવેદ અને હોમીયોપેથીક નાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી માં […]
વિનામુલ્યે ફાળવેલ સ્ટોલ દ્વારા મહિલાઓએ લાખો રૂપિયાનો બિઝનેસ કર્યો.
*વિનામુલ્યે ફાળવેલ સ્ટોલ દ્વારા મહિલાઓએ લાખો રૂપિયાનો બિઝનેસ કર્યો* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન(DICF) અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ ખાતે આવેલી પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલા બે દિવસના એક પહેલ એક પ્રયાસ કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે, સેવાકીય NGO સમયની સાથે તાલ મેળવી ગૃહઉદ્યોગ કરતી અને શક્તિ સ્વરૂપ બહેનોને આત્મનિર્ભર બનવા […]
ગૃહઉદ્યોગ કરતી મહિલાઓને પ્લેટફોર્મ, જરૂરિયાતમંદ મહિલાઓને વિનામુલ્યે સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ, વિનામુલ્યે સ્ટોલ તેમજ બાળકોની સાથે વડીલો દ્વારા ફેશન શો…આ બધું યોજાશે એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશનમાં.
*ગૃહઉદ્યોગ કરતી મહિલાઓને પ્લેટફોર્મ, જરૂરિયાતમંદ મહિલાઓને વિનામુલ્યે સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ, વિનામુલ્યે સ્ટોલ તેમજ બાળકોની સાથે વડીલો દ્વારા ફેશન શો…આ બધું યોજાશે એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશનમાં* સ્ત્રી સશક્તિકરણનાં ભાગરૂપે ગૃહઉદ્યોગ કરતી મહિલાઓનાં ઉત્પાદનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ એમની પ્રોડક્ટ જેમ કે ફૂડ, આર્ટ, ક્રાફટ & હેન્ડલુમ, નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસ, ગામઠી અને એવી બીજી અનેક […]
કોરોના મહામારીમાં રાત દિવસ મેહનત કરી લોકોના જીવ બચાવનાર 43 રિયલ હીરો એવા રેસીડેન્ટ ડોક્ટર નું સન્માન કરાયું.
કોરોના મહામારીમાં રાત દિવસ મેહનત કરી લોકોના જીવ બચાવનાર 43 રિયલ હીરો એવા રેસીડેન્ટ ડોક્ટર નું સન્માન કરાયું આઇડીસીસી હોસ્પિટલ અને શ્રી વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા કરાયું સન્માન સમારોહ નું આયોજન – સુરત ની ઇન્ફેક્શન અને ક્રિટીકલ કેર ની સ્પેશિયલ હોસ્પિટલ આઇ.ડી.સી.સી. હોસ્પિટલ અને શ્રી વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કુલ એ મળીને કોરોના મહામારીમાં જીવની […]
ગં. સ્વ.બહેનોના અભ્યાસ કરતા બાળકોને વિનામુલ્યે નોટબુક સાથે કીટ વિતરણ કરી એમના ચહેરા પર મુસ્કાન લાવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ
જેણે સેવા કરવી જ છે એ કોઈપણ સમય સંજોગ કે પરિસ્થિતિમાં પોતાનું કાર્ય શરૂ રાખે છે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત લોકડાઉન સમય અને કોરોના મહામારી સમયે જ્યારે શિક્ષણ ક્ષેત્રે તમામ કાર્યો બંધ છે પોતાની ફરજ રૂપી દરવર્ષે ચોપડાનું વિના મુલ્યે વિતરણ કરે છે તે કાર્ય તા. 8/8/2020, શનિવારે જોયન્સ સ્કૂલ, વરાછા ખાતે સોશિયલ ડિસ્ટન્સ […]