Jan Jagruti work

આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 400 ઈમ્યુનિટી બુસ્ટર, હર્બલ મેડિસિન સીરપ અને 60 હજાર માસ્કનું કરાયું વિતરણ.

આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઉત્તમભાઇ સોજીત્રા અને તેમના સભ્યો દ્વારા કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન 400 ઈમ્યુનિટી બુસ્ટર અને હર્બલ મેડિસિન સીરપ સંસ્થાઓ, પોલીસ તંત્ર, અને જેમને કોરોના થયો હોય એવા જરૂરિયાત મંદ સભ્યોને વિનામૂલ્યે વિતરણ કરાય હતી સાથે સુરત શહેરમાં આ સંસ્થા દ્વારા 60 હજાર માસ્ક અને 180 રાશન કીટનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું.

#ngofatafatnews #આત્મીય_ચેરીટેબલ_ટ્રસ્ટ #NGO_SURAT

More News : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *