Jan Jagruti work Seva Social Work

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા વાવાઝોડાના સહાય.

આજ તારીખ:-21/5/2021 ને શુક્રવાર ના રોજ સાંજે 05:30 કલાકે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોના લાભાર્થે સુરત થી સૌરાષ્ટ્ર જવા માટે 300 જેટલી કરિયાણાકીટ,કપડા,બ્લેન્કેટ,ચાદર, જનરેટર અને જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ લઈને સૌરાષ્ટ્ર જવા માટે રવાના થશે,


જેમાં ઉના રાજુલા જાફરાબાદ પંથકમાં અલગ-અલગ જગ્યાઓએ જરૂરિયાત પ્રમાણે તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે,
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *