future news

Report : Saudi Arabia’s crown prince Mohammed bin Salman named prime minister – Updated News

Mohammed bin Salman “will be the prime minister”, according to a royal decree from King Salman published by the official Saudi Press Agency. Saudi Arabia’s powerful crown prince has been named prime minister, a post traditionally held by the king, in a government shuffle announced Tuesday night. Mohammed bin Salman, who has been the kingdom’s […]

future news

Italy set to get first lady PM, extreme right pioneer Meloni wins large in surveys- News Update

Italian far-right leader Meloni, whose party came top in general elections, said Monday she would seek to lead the next government and would work for all Italians. Giorgia Meloni won a clear majority in Sunday’s Italian election, setting herself up to become the country’s first female prime minister at the head of the most right-wing government […]

Jan Jagruti work Social Work

મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા.

મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા. અત્યારે કોરોના મહામારીમાં સૌથી વધુ મહત્વની વાત હોય તો એ માણસની જીંદગી બચાવવાનું કાર્ય છે, સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજીતઆંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ટાઇગર ફોર્સ, મોટા વરાછા યુવા બ્રિગેડ & ડોક્ટર એસોસીએશન, સુદામા ગ્રુપ, ટાઇગર ફોર્સ, વિરતા વેલ્ફેર ટ્રસ્ટ,પાસ ટીમ, મુસ્કાન […]

Social Work

કેનેડાના ન્યૂ બ્રુન્સવિક જેવા દૂરસ્થ પ્રાંતમાં ત્રણ ગુજારાતીઓએ સપોર્ટ સિસ્ટમ શરૂ કરી છે. – www.monctoncares.ca

Provincial Nomination હોય કે AIPP, ન્યૂ બ્રુન્સવિક પ્રાંત સમગ્ર વિશ્વમાંથી તેમજ કેનેડાના અન્ય ભાગોથી નવા આવનારાઓને આકર્ષવા અને તેનું સ્વાગત કરવામાં આક્રમક રહ્યું છે. રુચિત વછરાજાની, કેતન રાવલ અને બ્રિજેશ ધામેલિયા – ત્રણેય ગુજારાતીઓ સંપૂર્ણપણે અલગ પૃષ્ઠભૂમિથી આવ્યા હોવાથી, તેઓ નવા આવનારાઓને પડતી મુશ્કેલીઓને સારી રીતે સમજે છે. COVID-19 માં આવનારા નવા આવનારાઓને વધારાના તાણ […]

Social Work

41 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારેહિતેશ સાવલિયા (પટેલ વાસણ ભંડાર) નામના યુવાને પોતાની 37 વર્ષગાંઠ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે પ્રેરિત કર્યા હતા, લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 41 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા, આ સમગ્ર આયોજન નેશનલ યુવા સંગઠન, સરથાણા પોલીસ સ્ટેશન FOP […]

Social Work

કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવતું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF)

દુનિયાને ભરડામાં લેનાર કોરોનાએ કોઈ ને બાકી નથી રાખ્યા ત્યારે હીરાઉધોગ અને ખાસ કરીને રત્નકલાકારો પર વધુ કાળો કેર વર્તાવ્યો છે, રત્નકલાકારો માટે હંમેશા ચિંતા કરતું, મનન કરતું મંથન કરતું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવ્યું છે, DICF દ્વારા જાહેરાત થઈ છે કે જે રત્નકલાકારો […]

Social Work

નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા GUEEDC અંતર્ગતની વિવિધ લોન સહાય યોજનાના અરજી કરવાના સમયગાળામાં વધારો કરવા બાબતે આપેલું આવેદનપત્ર.

પ્રતિ,ચેરમેનશ્રી,ગુજરાત બિન અનમત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ,બ્લોક ૨, ૭મો માળ, કર્મયોગી ભવન,ગાંધીનગર, ગુજરાત. વિષય: GUEEDC અંતર્ગતની વિવિધ લોન સહાય યોજનાના અરજી કરવાના સમયગાળામાં વધારો કરવા બાબત માનનીય સાહેબ શ્રી,ગુજરાત સરકારના “GUEEDC” ગુજરાતના બિન અનામત વર્ગના લોકો માટે ઘણા યોગ્ય દિશામાં કાર્યો કરી રહેલ છે. જેમાં સમયે સમયે બિન અનામત વર્ગના લોકોને વિવિધ સહાય હેતુ […]

Jan Jagruti work

જીપીબીઓ સુરત દ્વારા યોજાયેલ વેબીનારમાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર મોટીવેટર શૈલેષભાઈ સગપરિયાએ માર્ગદર્શન આપ્યું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ. જેમાં આજ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14,000 થી વધુ બિઝનેસમેનોનું સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટીમ જીપીબીઓની બે વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત એવાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર […]

Social Work

સગાઈ અને લગ્ન માટે 18 થી 50 વર્ષની સર્વ જ્ઞાતિની દીકરીઓ દત્તક લેશે લાઈફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ.

આજ ના સમય માં દરેક સમાજમાં સગાઈ અને લગ્ન માટે લોકો જ્ઞાતિ,પ્રોપર્ટી, કુંડળી મેળવવામાં સ્વાભાવ મેળવવા નું ભૂલી ગયા છે. તયારે લગ્ન જીવન માં જલ્દી ને સમજીયા વગર છુટા થાય છે આવા કારણે દરેક સમાજ માં ૨ મોટા પ્રશ્નનો ઉભા થાય છે. (૧)દીકરા ની સગાઈ ન થવી.(૨) દીકરી ને યોગ્ય પાત્ર ન મળવુ.તયારે લાઇફ લાઈન […]