મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા. અત્યારે કોરોના મહામારીમાં સૌથી વધુ મહત્વની વાત હોય તો એ માણસની જીંદગી બચાવવાનું કાર્ય છે, સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજીતઆંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ટાઇગર ફોર્સ, મોટા વરાછા યુવા બ્રિગેડ & ડોક્ટર એસોસીએશન, સુદામા ગ્રુપ, ટાઇગર ફોર્સ, વિરતા વેલ્ફેર ટ્રસ્ટ,પાસ ટીમ, મુસ્કાન […]
Tag: ngofatafatnews
કેનેડાના ન્યૂ બ્રુન્સવિક જેવા દૂરસ્થ પ્રાંતમાં ત્રણ ગુજારાતીઓએ સપોર્ટ સિસ્ટમ શરૂ કરી છે. – www.monctoncares.ca
Provincial Nomination હોય કે AIPP, ન્યૂ બ્રુન્સવિક પ્રાંત સમગ્ર વિશ્વમાંથી તેમજ કેનેડાના અન્ય ભાગોથી નવા આવનારાઓને આકર્ષવા અને તેનું સ્વાગત કરવામાં આક્રમક રહ્યું છે. રુચિત વછરાજાની, કેતન રાવલ અને બ્રિજેશ ધામેલિયા – ત્રણેય ગુજારાતીઓ સંપૂર્ણપણે અલગ પૃષ્ઠભૂમિથી આવ્યા હોવાથી, તેઓ નવા આવનારાઓને પડતી મુશ્કેલીઓને સારી રીતે સમજે છે. COVID-19 માં આવનારા નવા આવનારાઓને વધારાના તાણ […]
41 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.
કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારેહિતેશ સાવલિયા (પટેલ વાસણ ભંડાર) નામના યુવાને પોતાની 37 વર્ષગાંઠ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે પ્રેરિત કર્યા હતા, લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 41 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા, આ સમગ્ર આયોજન નેશનલ યુવા સંગઠન, સરથાણા પોલીસ સ્ટેશન FOP […]
કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવતું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF)
દુનિયાને ભરડામાં લેનાર કોરોનાએ કોઈ ને બાકી નથી રાખ્યા ત્યારે હીરાઉધોગ અને ખાસ કરીને રત્નકલાકારો પર વધુ કાળો કેર વર્તાવ્યો છે, રત્નકલાકારો માટે હંમેશા ચિંતા કરતું, મનન કરતું મંથન કરતું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવ્યું છે, DICF દ્વારા જાહેરાત થઈ છે કે જે રત્નકલાકારો […]
નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા GUEEDC અંતર્ગતની વિવિધ લોન સહાય યોજનાના અરજી કરવાના સમયગાળામાં વધારો કરવા બાબતે આપેલું આવેદનપત્ર.
પ્રતિ,ચેરમેનશ્રી,ગુજરાત બિન અનમત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ,બ્લોક ૨, ૭મો માળ, કર્મયોગી ભવન,ગાંધીનગર, ગુજરાત. વિષય: GUEEDC અંતર્ગતની વિવિધ લોન સહાય યોજનાના અરજી કરવાના સમયગાળામાં વધારો કરવા બાબત માનનીય સાહેબ શ્રી,ગુજરાત સરકારના “GUEEDC” ગુજરાતના બિન અનામત વર્ગના લોકો માટે ઘણા યોગ્ય દિશામાં કાર્યો કરી રહેલ છે. જેમાં સમયે સમયે બિન અનામત વર્ગના લોકોને વિવિધ સહાય હેતુ […]
જીપીબીઓ સુરત દ્વારા યોજાયેલ વેબીનારમાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર મોટીવેટર શૈલેષભાઈ સગપરિયાએ માર્ગદર્શન આપ્યું.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ. જેમાં આજ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14,000 થી વધુ બિઝનેસમેનોનું સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટીમ જીપીબીઓની બે વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત એવાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર […]
સગાઈ અને લગ્ન માટે 18 થી 50 વર્ષની સર્વ જ્ઞાતિની દીકરીઓ દત્તક લેશે લાઈફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ.
આજ ના સમય માં દરેક સમાજમાં સગાઈ અને લગ્ન માટે લોકો જ્ઞાતિ,પ્રોપર્ટી, કુંડળી મેળવવામાં સ્વાભાવ મેળવવા નું ભૂલી ગયા છે. તયારે લગ્ન જીવન માં જલ્દી ને સમજીયા વગર છુટા થાય છે આવા કારણે દરેક સમાજ માં ૨ મોટા પ્રશ્નનો ઉભા થાય છે. (૧)દીકરા ની સગાઈ ન થવી.(૨) દીકરી ને યોગ્ય પાત્ર ન મળવુ.તયારે લાઇફ લાઈન […]
શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનલોક સમયમાં સેવા કીટ વિતરણ.
શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનલોક સમયમાં સેવા કીટ વિતરણ કોરોનાની મહામારીના કપરા કાળમાં રોજીંદુ રળનારા પરિવાર તેમજ શ્રમિકો અને શહેરના રસ્તા–પુલ કે ખુલ્લા મેદાનમાં વસવાટ કરતાં ગરીબ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ ,ગં.સ્વ. બહેનો તથા પરીવારોનું હાલ તેમનું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ પડતું હોવાથી શ્રી રામકૃપા ચેરીટેબલે ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી સાકરબેન ભીખાભાઈ આસોદરિયા રાહતદર દવાખાનાનાં પ્રમુખશ્રી […]
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા રક્ષાબંધન પર્વને ખરો વળાંક આપી કોરોના વોરિયર્સને રાખડી બાંધીને પ્રોત્સાહિત કરાયા.
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટની બહેનો દ્રારા ભાઈ-બહેન ના અતુટ સંબંધ નુ સાક્ષ એટલે કે રક્ષાબંધન પર્વની ઉજવણી રાખડીઓ તેમજ મીઠાઈ ઘરે બનાવી આજના કોરોના વોરિયર્સ જેમ કે મહામારીથી રક્ષણકર્તા પોલિસકર્મી અને જીવનજ્યોત મંદબુદ્ધિ માનવ મંદિર નાં માનસીક દર્દીઓ સાથે ઉજવવામાં આવ્યું. જેમાં ખુબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગરૂપ બની ખૂબ જ સરાહનીય કામગીરી હાથ ધરી […]
પોલીસ ના સહયોગી બની ને સેવા આપતા નવલોહયા યુવાનો.
લાઇફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી માં એવા યુવાનો છે જે પોલીસ સાથે દિવસ રાત રહી ને સુરત ના કતારગામ, ચોક બજાર,અમરોલી, વરાછા,કાપોદ્રા, સરથાણા,પુણાગામ મળીને ટોટલ-6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 477 યુવાનો પોલીસ સહયોગી સેવા આપી રહ્યા છે જે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. ગ્રુપ પ્રમુખ ઘનશ્યામભાઈ ઇટાલિયા જણાવે છે કે પોલીસ દ્વારા તેમના […]