Seva Social Work

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ કલોલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ કલોલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

હિન્દુ હૃદય સમ્રાટ ડૉ પ્રવિણ તોગડિયા દ્વારા પૂર્વ વિશ્ર્વ હિન્દુ પરિષદ માં રાજીનામું આપ્યા બાદ દેશભર માં તેમને લાખો યુવા લીડર તેની સાથે જોડાયા જેના સ્વરૂપ માં તેમને દિલ્હી માં હજારો કાર્યકર્તા અને સેંકડો સંતો ની હાજરી માં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ની સ્થાપના કરી જેમાં છેલ્લા ૨ વર્ષ માં ગુજરાત માં ૧ લાખ જેટલા કાર્યકર્તા જોડાયા અને તેના સ્વરૂપે ગામ ગામ સુધી હિન્દૂ કેંદ્ર ની શરૂઆત થઈ. જેના નવા વર્ષ માં કલોલ ખાતે કાર્યકર્તા અને પ્રાંત અઘિકારી ના હાજરી માં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. સાથે આવનારા વર્ષ માં યોજનારા કાર્યક્રમો અને કાર્યો ની ચર્ચા થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *