Social Work Surat news

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ વડીલ યાત્રા.

*યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ વડીલ યાત્રા* યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રાનાં અંતર્ગત તા. 19-2- 2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,  યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય […]

Jan Jagruti work Surat news

લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ ઉજવાયો.

લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ ઉજવાયો. રક્તદાન ક્ષેત્રે વિશ્વ વિક્રમ સર્જનારી સંસ્થા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સુરતની 26 વર્ષની અવિરત સેવા નિમિત્તે “રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ” નું આયોજન બંસરી રિસોર્ટ પાસોદરા ખાતે થયું હતું. આ સમારોહમાં શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી કેશુભાઈ ગોટી, શ્રી વિપુલભાઈ નસિત તથા […]

Seva Social Work Surat news

સેવાનું થયું સન્માન: લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સામાજીક કામમાં સક્રિય સુરતના યુવા સભ્યો દ્વારા થયું.

સેવાનું થયું સન્માન: લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સામાજીક કામમાં સક્રિય સુરતના યુવા સભ્યો દ્વારા થયુ. સેવાકીય અથવા સામાજીક કાર્યમાં કોઈ આર્થિક સહયોગ આપે ત્યારે એનું નામ કે નોંધ લેવાય એની અપેક્ષા હોય છે. પરંતુ નામ ને નહીં પણ કામ ને મહત્વ આપતા એક દુર્લભ વ્યક્તિ છે સુરતના ઉદ્યોગપતિ કેશુભાઈ ગોટી. કોઈપણ પ્રકારનાં […]

Surat news

એકલવ્ય એજ્યુકેશન ગ્રુપ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન(DICF) દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ હતો,

તારીખ *22/01/2023* ને રવિવારે પનવેલ પોઇન્ટ, મોટાવરાછા, સુરત ખાતે એકલવ્ય એજ્યુકેશન ગ્રુપ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ હતો. આ યોજાયેલા રક્તદાન કેમ્પમાં 273 બ્લડ યુનિટ એકઠું કરાયું..અને 174  મહ ના દર્દિ ને સારવાર આપવામાં આવી. એકલવ્ય એજ્યુકેશન ગ્રુપ અને ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઘણા રક્તદાન કેમ્પ અને […]

Ngo News Surat news

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.26/01/2023 ના રોજ 74 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી સરથાણા ખાતે શહીદ સ્મારક ફાઈટર મીગ-23 ના સાનિધ્યમાં કરવામાં આવી.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ હર હમેંશ સમાજીક અને રાષ્ટ્રના હિતના સેવાકાર્ય કરવામાં અગ્રેસર હોય છે. ત્યારે આજના સમયમાં માત્ર દેશની સરહદ પર રહીને રાષ્ટ્ર સેવા કરવી એક માત્ર રાષ્ટ્ર સેવા નથી પરંતુ દેશની અંદર રહી દેશ વાસીઓને મદદરૂપ થવું એ પણ એક સાચી દેશ સેવા અને રાષ્ટ્ર ભક્તિ કેહવાય ત્યારે આવી રાષ્ટ્ર સેવા યુવા સંસ્કૃતિ […]

Jan Jagruti work Seva Surat news

સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી.

*સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી* સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ અંતર્ગત પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં હોસ્ટેલ પ્રોજેકટ, GPSC-UPSC (સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર) , GPBO, GPBS, યુવા તેજ- તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે. સરદારધામ સુરત કાર્યાલય ખાતે 74 મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી […]

Surat news

સરદારધામ દક્ષિણ ગુ. ઝોન દ્વારા સુરત ખાતે સ્નેહમિલન એવમ સન્માન સમારોહ યોજાયો.

સરદારધામ દક્ષિણ ગુ. ઝોન દ્વારા સુરત ખાતે સ્નેહમિલન એવમ સન્માન સમારોહ યોજાયો. સરદારધામ સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે કામ કરતી સંસ્થા છે. ત્યારે તેમાં દાન આપનાર દાતાઓનું પણ એટલુ જ મહત્વ છે. સરદારધામ દ્વારા મધ્ય ગુ., અમદાવાદ-ગાંધીનગર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ખાતે ઝોન વાઇઝ સ્નેહ મિલન […]

Social Work

कोविड से डरे नहीं, सचेत रहें , लोकडाउन ओर रिस्ट्रिक्शन विकल्प नहीं , चौथा डोज के लिए सोच सकती है सरकार – डॉ. पूर्वश ढाकेचा

विश्व में कोवीड – १९ की चलती परिस्थिति एपिडेमियोलॉजी वाज्ञानिक ने दी चेतावनी के चलते विश्व को नजर चीन पर और डर का माहोल खड़ा हो गया है। भारत ने एयरपोर्ट पर रैंडम चेक अप शुरू कर दिया है। विश्व के सभी देशों की नजर कोविड को आगे परिस्थिति होंगी उसपर गई। केंद्रीय आरोग्य मंत्री […]

Seva Social Work Surat news

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે ૩૫૦ જેટલા વ્યક્તિ એ સેવા મો લાભ લીધો.

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે અન્નક્ષેત્ર માં દાતા તરીકે, શ્રી નરેશ ભાઈ છાત્રોલા, શ્રી દીનેશ ભાઈ પ્રજાપતિ , શ્રી ચિરાગ રામાણી, શ્રી આકાશ વસોયા, શ્રી જીજ્ઞેશ નકરાણી, શ્રી જયદીપ ભૂવા દાતા શ્રી તરીકે સેવા આપી અને રાષ્ટ્રિય બજરંગ દળ ના પ્રાંત […]

Jan Jagruti work Seva Surat news

IHL(ઇન્ડિયા હેલ્થ લાઈન) અંતર્ગત સારવાર આપવામાં આવી અને સારવાર માટે સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કુકરમુંડા વાંકા ગામ પાસે ખુબ અંતરિયાળ વિસ્તાર માંથી આવતા દર્દી ત્યાં ઘણા વર્ષો થી હ્રદય ની બીમારી થી પીડાતા હતા, અત્યાર સુધી કોઈ સારવાર સાચી દિશા માં ના થઈ તેના લીધે તેમની કિડની પણ ખરાબ થવા લાગી. શહેર માં ઘણી સારવાર લીધી . આ દર્દી ને *ઇન્ડિયા હેલ્થ લાઇન* *( માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી […]