Jan Jagruti work Seva Surat news

IHL(ઇન્ડિયા હેલ્થ લાઈન) અંતર્ગત સારવાર આપવામાં આવી અને સારવાર માટે સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કુકરમુંડા વાંકા ગામ પાસે ખુબ અંતરિયાળ વિસ્તાર માંથી આવતા દર્દી ત્યાં ઘણા વર્ષો થી હ્રદય ની બીમારી થી પીડાતા હતા, અત્યાર સુધી કોઈ સારવાર સાચી દિશા માં ના થઈ તેના લીધે તેમની કિડની પણ ખરાબ થવા લાગી. શહેર માં ઘણી સારવાર લીધી . આ દર્દી ને *ઇન્ડિયા હેલ્થ લાઇન* *( માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી દ્વારા સ્થાપિત આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત)* અંતર્ગત સારવાર આપવામાં આવી. અને સારવાર માટે સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું. સંપૂર્ણ સારવાર ગરીબ દર્દી ને નિશુલ્ક કરવામાં આવી.

સાથે કુકરમુંડા ના કાર્યકર્તા પણ કુકરમુંડા થી સુરત સુધી તેમની સાથે રહ્યા.

 

ઇન્ડિયા હેલ્થ લાઇન

હિન્દુ હેલ્પ લાઈન

એ ખરેખર સાચા હિન્દુ ના સાથી છે. કોઈ રાજકારણ વગર માત્ર હિન્દુ ના શિક્ષણ, રોજગાર અને આરોગ્ય અને ધર્મ રક્ષા તે અમારી પ્રાથમિકતા છે.

 

– ડૉ. પૂર્વેશ ઢાકેચા

( પ્રાંત અધ્યક્ષ, ઇન્ડિયા હેલ્થ લાઇન દક્ષિણ ગુજરાત,

પ્રભારી આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા, દમણ, સેલવાસ, દાદરા નગર હવેલી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *