Social Work

મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા રક્તદાન કરાયું.

મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા રક્તદાન કરાયું

મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા,
કોઈનો જીવ બચાવવા આપણે,આપણા પ્રાણ ન આપી શકીએ પરંતુ તેને માટે આપણે રક્તદાન જરૂર કરી શકીએ આ વિચારને ધ્યાનમાં લઈ તા. 25/04/2021 રવિવારે લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 25 સભ્યો દ્વારા રક્તદાન કરાયું હતું,.
અત્યારે કોરોના મહામારીમાં રક્તની ખુબ ખેંચ હોવાથી મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરતનાં 25 સભ્યો દ્વારા રક્તદાન કરી સમાજ અને શહેરની સેવાના ઉમદા કાર્યમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *