Surat news

કઠોદરા ગામ માં HRP રેસીડેન્સી મા શ્રીમદ્ ભગવદ્ કથા અને બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું.

દક્ષિણ ગુજરાત પ્રાંત ઇન્ડિયા હેલ્થ લાઇન અને કઠોદરા ગામ માં HRP રેસીડેન્સી ના સર્વે સભ્યો ર મળીને રેસીડેન્સી દ્વારા શ્રીમદ્ ભગવદ્ કથા નું આયોજન માં સમાજ ને ધર્મ સાથે સેવા પીરસાય તે હેતુ થી રક્તદાન કેમ્પ નું સફળ આયોજન કર્યું અને ૬૦ રક્ત યુનિટ પ્રાપ્ત કર્યા. આ સફળ કેમ્પ માં HRP રેસીડેન્સી , સેવિયર બ્લડ […]

Jan Jagruti work Seva Social Work Surat news

સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન.

*સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન* સ્માઈલ કીટ અર્થાત ખુશીઓની વહેંચણી. દિવાળી જેવા મહાપર્વ પર પોતાના માટે તો સહુ કોઈ કરે છે. પરંતુ જરૂરિયાતમંદ સભ્યોના ચહેરા પર ખુશીઓ લાવવી એ જ સાચી દિવાળી છે. કારણકે તહેવાર ઉજવવાનો અધિકાર સહુ કોઈને છે. પરંતુ જ્યારે કોઈ અભાવમાં હોય છે ત્યારે આવા સભ્યોના ચહેરા પર […]

Jan Jagruti work Surat news

सुरत एक मुठ्ठी अनाज, वेव – द युथ पावर द्वारा आज से अन्न क्षेत्र का प्रारंभ किया।

सुरत एक मुठ्ठी अनाज, वेव – द युथ पावर द्वारा आज से अन्न क्षेत्र का प्रारंभ किया। आज के दाता श्री डॉ. विपुल भडीयाडदरा साहब ( एम. डी. फिजीसियन, द मधर हॉस्पिटल मोटा वराछा, ) के जन्मदिन पर १२० लोगो को साय काल भोजन का आयोजन किया। यह प्रेरणा स्त्रोत भी रहे। अंतरराष्ट्रीय हिंदू परिषद […]

Seva Surat news

ખોડલધામ સુરત આયોજિત મહાઆરતીમાં ઉમટી પડ્યું માનવ મહેરામણ.

ખોડલધામ સુરત આયોજિત મહાઆરતીમાં ઉમટી પડ્યું માનવ મહેરામણ. નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ. નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. એમાં પણ નવરાત્રીમાં આઠમના દિવસનું ખુબ જ મહત્વ હોય છે. આ દિવસે માતાજીની મહાઆરતીનું પણ વિશેષ મહત્વ હોય છે. ખોડલધામ સુરતના મુખ્ય કન્વીનર ધાર્મિકભાઈ માલવીયા એ નવરાત્રી મહોત્સવ આયોજન […]

Social Work Surat news

સુરતમાં ઘરેથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનારા 1400 સભ્યોને પ્રથમ વખત સન્માનિત કરાયા.

સુરતમાં ઘરેથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનારા 1400 સભ્યોને પ્રથમ વખત સન્માનિત કરાયા. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતામાં સુરતનો નંબર બીજો છે ત્યારે ઘરે ઘરેથી કચરો લેવા આવનાર વ્યક્તિઓની આમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ત્યારે તેમના પ્રત્યેનું ઋણ અદા કરવા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા ‘સ્વચ્છતાદીપ’ […]

Surat news

ઝણકારનો રણકાર…વરસાદી વાતાવરણને અવગણી સુરતનાં ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં વરસ્યા. In

*ઝણકારનો રણકાર…વરસાદી વાતાવરણને અવગણી સુરતનાં ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં વરસ્યા.* પોતાના અવાજથી સમગ્ર વિશ્વની અંદર છવાઈ જનાર ગુજરાતની ડાયરા-ક્વીન અને કચ્છની કોયલ ગણાતા ગીતાબેન રબારીનો સુરતમાં પહેલી વખત સ્ટેજ પરફોર્મન્સ દ્વારા નવરાત્રિ મહોત્સવ થઈ રહ્યો છે. ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ખેલૈયાઓનાં ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો આવ્યો નોહતો. ઉલટાનું તેઓ મન મૂકીને ગરબા રમીને વરસ્યા […]

Seva Social Work Surat news

નવા ઘરની કરી અનોખી ઉજવણી..રકતદાન શિબિર દ્વારા 53 રક્તયુનિટ એકઠું કરી અપાયો સામાજિક સંદેશ.

કોરોના સમયગાળા પછી ખૂબ કાર્યક્રમો અને મેળાવડા થઈ રહ્યા છે. ત્યારે સામાજીક સંદેશ આપતો એક અનોખો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સામાજીક ક્ષેત્રે કાર્ય કરતા દિલીપભાઈ બુહા જેઓ પોતાના નવા ફ્લેટમાં રહેવા ગયા એની ખુશીમાં રકતદાન શિબિર અને નિઃશુલ્ક E.C.G કેમ્પ યોજયો. તેની સાથે ઓરકેસ્ટ્રામાં દેશભક્તિનાં ગીતો ગવાયા. એમના દ્વારા આ રીતે લોકોને એક નવો સામાજીક […]

Educational help Jan Jagruti work Seva Social Work

સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અનોખી સેવા.

*સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની* શરૂઆત ૨૦૧૩-૨૦૧૪ માં ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો જયારે આગામી વર્ષના ભણતરની ગોષ્ટી કરી રહયા હતાં કે હું આગામી વર્ષમાં આ ધોરણમાં આવીશ, તેવા સમયમાં ભણતરની અવિરત પ્રક્રિયાને આગળ ધપાવવા કેટલાક પરિવારના બાળકો જેમની પાસે નોટબુકના પણ પૈસા નહિ હોય તેવા પરિવારમાં માતા-પિતાની આ સમસ્યાને દુર કરવા ગરવી ગુજરાતના ડાયમંડ સીટી […]

Jan Jagruti work Social Work Surat news

સુરતના સરસાણા ખાતે ત્રિદિવસીય ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨’નો શુભારંભ.

સુરતના સરસાણા ખાતે ત્રિદિવસીય ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨’નો શુભારંભ ——– નરેન્દ્રમોદીના વરદ હસ્તે વર્ચ્યુલી ઉદઘાટન ઉદઘાટન  સંપત્તિવાન જરૂર બનો પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલો  દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવર બનાવવા સંકલ્પબદ્ધ બનીએ  ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું આહ્વાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ——– સમિટ અને એક્ઝિબિશનનું […]

Jan Jagruti work Seva Social Work Surat news

વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી.

આજે વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ એમ.એમ. ખેની ભવન,સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા હર્ષભાઇ સંઘવી, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જણાવ્યું હતું કે આદરણીય મોદી સાહેબે કીધું છે કે […]