Social Work

સેવાનાં સેનાપતિ સાથે સેવાનાં સૈનિકો સુરત થી સૌરાષ્ટ્ર તરફ રવાના.

સેવાનાં સેનાપતિ સાથે સેવાનાં સૈનિકો સુરત થી સૌરાષ્ટ્ર તરફ રવાના.

કોરોના મહામારીમાં આજે જ્યારે સૌથી વધારે તકલીફ અને મુશ્કેલીઓ હોય તો તે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં છે, જ્યાં પ્રાથમિક સારવાર મળતી નથી અને દર્દીનારાયણની સાથે એમના પરિવારજનોને ખુબ જ તકલીફ થાય છે, ખરેખરની મુશ્કેલીઓ જાણવા અને ત્યાંની તકલીફો દૂર કરવા ટીમ સેવા આજે પાંચ દિવસીય પ્રવાસ માટે સૌરાષ્ટ્ર રવાના થઈ છે, કર્મભૂમિ સુરત ની સેવા તે કર્તવ્ય છે જન્મભૂમિ ગામ ની સેવા તે ફરજ છે આ વિચારતત્વને હૈયે રાખી આ ટીમ સૌરાષ્ટ્રનાં અલગ અલગ વિસ્તારોમાં જઈ ત્યાંની સમસ્યાને જાણીને તકલીફો દૂર કરવાના પ્રયાસો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *