Social Work

ખોડલધામ સમિતિ સંચાલિત કોવિડ આઈસોલેશન સેન્ટરમાં થી આજે કોરોના ના ૬ દર્દી સાજા થયા.

Date: 29-04-2021

ખોડલધામ સમિતિ સંચાલિત કોવિડ આઈસોલેશન સેન્ટરમાં થી આજે કોરોના ના ૬ દર્દી સાજા થયા અને માં ખોડલ ના સાનિધ્યમાં દર્શન કરાવી રજા આપવામાં આવી,તમામ કોરોના ના દર્દીઓ શુદ્ધ ઓક્સિજન આપતા વડલાના વૃક્ષ આપવામાં આવ્યા છે. આ વૃક્ષને ઉછેરી મોટા કરશે અને પૃથ્વી પર ઓક્સિજન નું પ્રમાણ વધારશે ખૂબ સારો અભિગમ કાર્યકર્તાઓ અને ડોક્ટર ની ટીમને ખુબ ખુબ ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *