Social Work

મુંબઈ ઉદ્યોગપતીએ કોરોનાની સારવાર સુરત આવીને કરાવી.

મુંબઈ ઉદ્યોગપતી,

હું નરેશભાઈ પી ગજેરા મુમ્બઈ રહું છું ડાયમન્ડ બિઝનેસ સાથે સંકળાયેલો છું મને કોરોના સંક્રમિત થયેલ મુંબઈ રહેવા છતાં મારી સારવાર માટે મુંબઈમાં ઉત્તમ હોસ્પિટલ હોવા છતાં સુરત શહેર પસંદ કર્યું કારણકે સુરતમાં મારી સાથે ડાયમંડ વેપાર કરતાં ઘણા બિઝનેસમેન મિત્રો તથા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા મને માહિતી મળી કે સુરતમાં ડો પ્રતીક સાવજ ઇન્ફેક્શન ના સુપર સ્પેશિયાલિટી તબીબ હોય કોરોના ગ્રસ્ત દર્દીઓની ઉત્તમ સારવાર કરી નામના મેળવેલ હોય તેઓ હવે અનેક નામી અને અનામી લોકોની સારવાર કરી કોરોના મુક્ત કરેલ હોય મિત્રોના આગ્રહને થી મુંબઈથી મારતી ગાડીએ ડો પ્રતીક સાવજ ની સારવાર લેવા માટે સુરત આવી ગયો મારી તબિયત ખૂબ જ ક્રિટિકલ થઈ ગયેલ તેઓએ મારો કેસ હાથ ઉપર લઇ ખૂબ કુશળતાથી મારી સારવાર કરીને મને 10 દિવસમાં કોરોના મુક્ત કરી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધેલ ત્યારે મને પ્રતિતી થઈ સુરત વાળા મારા મિત્રો ડો પ્રતીક સાવજ ની સારવારનો જે આગ્રહ કરતા હતા તે ખરેખર યોગ્ય અને ધન્યવાદને પાત્ર છે મારી સારવાર કરનાર ડો પ્રતીક સાવજને ખુબ ખુબ ધન્યવાદ

  • નરેશ પી. ગજેરા (મુંબઈ)

More News : www.ngofatafatnews.com

FB: www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *