Jan Jagruti work

*જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી સમાજને સંદેશ આપ્યો.

લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર પ્રમુખશ્રી હરિભાઈ કથીરિયાની દોહિત્રી માયરા ના જન્મદિવસ નિમિત્તે હરિભાઈ કથીરીયા સાથે એમની દીકરી બંસરીબેન અને પિયુષકુમાર એ લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે રક્તદાન કર્યું હતું અને એની સાથે હરિભાઈનાં ભત્રીજા અતુલભાઈ તથા રસ્મિતાબેન એ પણ રક્તદાન કરીને માયરા ની વર્ષગાંઠ ઉજવી હતી. શ્રી દિલીપભાઈ બુહા શ્રી ડો. સુભાષભાઈ ખેની, સંજયભાઈ અને સ્ટાફ હાજર રહ્યો હતો.

More news : www.ngofafafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *