ડૉ. પ્રવીણભાઈ તિગડિયા જી ના સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વિની, રાષ્ટ્રીય મહિલા પરિષદ સુરત દ્વારા બીજા દિવસે ૩૦૦ દીકરી ઓ ને ધ કેરળ સ્ટોરી વિના મૂલ્યે સફળ દેખાડવાનું આયોજન કર્યું. આ પ્રસંગે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રાંત મહામંત્રી શ્રી હસમુખ ભાઈ રૈયાણી, પ્રાંત ઇન્ડિયા હેલ્થ લાઇન અઘ્યક્ષ ડૉ. પૂર્વેશ […]
Author: NGO FATAFAT NEWS
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય અને છાત્ર પરિષદ ની રામનવમીની ભવ્ય શોભા યાત્રા તેમજ જન્મોત્સવ નું ભવ્ય આયોજન કરાવમાં આવ્યુ હતું.
જય શ્રી રામ સાથે જણાવવાનું કે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુવ પરિવાર અને આપણા સૌના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ ની જન્મ જયંતી ( પ્રગટ્યા દિન ) એટલે કે તારીખ 30 3 – 2023 ના રોજ તિથિ પ્રમાણે ચૈત્ર સુદ નવમી ના દિવસે સુરત માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયાજી દ્વારા […]
સરદારધામ સંચાલિત યુવા સંગઠન બંધારણને મળી માન્યતા અને શરૂ કરાયું તેનું અમલીકરણ.
સરદારધામ સંચાલિત યુવા સંગઠન બંધારણને મળી માન્યતા અને શરૂ કરાયું તેનું અમલીકરણ. વિશ્વમાં ભારત યુવાનોના દેશ તરીકે ઓળખાય છે. ભારતની વસ્તીના 50 ટકા કરતાં વધુ વસ્તી 15 થી 30 વર્ષની વય ધરાવે છે. આ યુવાધન આવતી કાલના ઊજળા ભારતના નિમૉણ માટે પોતાની જવાબદારીઓ અદા કરવા તત્પર છે ત્યારે યુવાન શહેરનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો બંનેનો […]
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ત્રીજું અંગદાન પટેલ સમાજના ભીમાણી પરિવારના મોભીનુ બંને કીડની અને ચક્ષુઓનું દાન યુનિટી હોસ્પિટલમાંથી કરાવવામાં આવ્યું
Real Story of Real Hero : આશરે ત્રણેક દિવસ અગાઉ સામાન્ય તાવની ફરિયાદ હતી, જેથી સૌ પ્રથમ તેઓએ ફેમેલી ડોક્ટરની સલાહ લીધી હતી, ત્યાં તેઓએ લેબોરેટરી ના રીપોર્ટ કરાવ્યા હતા, તે રીપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ ડોક્ટરને તેઓની હિસ્ટ્રી જોડે રીપોર્ટ મેચ નહી થતા, બીજી કોઈ તકલીફ હશે તેવું લાગતું હતું, જેથી એમ.ડી. ડોક્ટરને બતાવી […]
સરદારધામ GPBO સુરત આયોજીત યુનિટી હોસ્પિટલ GPL- 2 નું યોજાયું લાઈવ ઓક્શન.
સરદારધામ GPBO સુરત આયોજીત યુનિટી હોસ્પિટલ GPL- 2 નું યોજાયું લાઈવ ઓક્શન. યુવાનોનાં શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે સતત કાર્યરત સંસ્થા સરદારધામ દ્વારા યુવાનોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે. યુવાનો વ્યવસાયની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની તંદુરસ્તી જાળવી રાખીને તેની કાળજી લે એ અત્યંત જરૂરી છે. હેલ્થ ઇસ વેલ્થ અને હિટ એજ […]
શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જીલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિરોનાં નિર્માણયજ્ઞનાં સંકલ્પરૂપે પાંચમી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 11 મંદિરોનું લોકાર્પણ કરાયું.
શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જીલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિરોનાં નિર્માણયજ્ઞનાં સંકલ્પરૂપે પાંચમી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 11 મંદિરોનું લોકાર્પણ કરાયું. जिनके सीने में श्री राम हैं, जिनके चरणों में धाम हैं, जिनके लिए सब कुछ दान हैं, अंजनी पुत्र वो हनुमान हैं। કહેવાય છે કે હનુમાનજી આજે પણ ધરતી પર બિરાજમાન છે. આજના […]
કઠોદરા ગામ માં HRP રેસીડેન્સી મા શ્રીમદ્ ભગવદ્ કથા અને બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું.
દક્ષિણ ગુજરાત પ્રાંત ઇન્ડિયા હેલ્થ લાઇન અને કઠોદરા ગામ માં HRP રેસીડેન્સી ના સર્વે સભ્યો ર મળીને રેસીડેન્સી દ્વારા શ્રીમદ્ ભગવદ્ કથા નું આયોજન માં સમાજ ને ધર્મ સાથે સેવા પીરસાય તે હેતુ થી રક્તદાન કેમ્પ નું સફળ આયોજન કર્યું અને ૬૦ રક્ત યુનિટ પ્રાપ્ત કર્યા. આ સફળ કેમ્પ માં HRP રેસીડેન્સી , સેવિયર બ્લડ […]
સરદારધામ’ સુરત ખાતે વિશ્વ મહિલા દિન અંતર્ગત ‘શક્તિ મંચ’ કાર્યક્રમ યોજાયો.
*’સરદારધામ’ સુરત ખાતે વિશ્વ મહિલા દિન અંતર્ગત ‘શક્તિ મંચ’ કાર્યક્રમ યોજાયો* *સ્ત્રી એટલે વાત્સલ્ય, માંગલ્ય, માતૃત્વ અને કર્તવ્ય* ‘સરદારધામ’ સુરત ખાતે “વિશ્વ મહિલા દિન” અંતર્ગત ‘શક્તિ મંચ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો.મોનિકાબેન વસાણી દ્વારા નારી શક્તિમાં સર્જનાત્મક વિચારોંનું વાવેતર કરાયું હતું. તેમજ તેમના દ્વારા વર્તમાન સમયમાં ગૃહલક્ષ્મી, માતા, બેટી, વહુ […]
યુવાસંસ્કૃતિચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 05/03/2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને સામાજિક સેવાભાવી અગ્રણી અને અરિહંત જવેલર્સ ના શ્રીપ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) ના સૌજન્ય થીઅલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,
યુવાસંસ્કૃતિચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 05/03/2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને સામાજિક સેવાભાવી અગ્રણી અને અરિહંત જવેલર્સ ના શ્રીપ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) ના સૌજન્ય થીઅલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી, યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય […]
સુરત શહેરના સરથાણા ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીના મંગલ સાનિધ્યમાં ચાંચડ પરિવાર એ મંગલ પુષ્ટિમાર્ગીય મનોરથનું ભવ્ય આયોજન થયું હતું.
સુરત શહેરના સરથાણા ખાતે આવેલ શ્રી નિકેતન ફાર્મમાં વૈષ્ણવાચાર્ય શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીના મંગલ સાનિધ્યમાં ચાંચડ પરિવારના હાર્દિકભાઈ નટવરભાઈ ચાંચડના યજમાનીમાં મંગલ પુષ્ટિમાર્ગીય મનોરથનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવજનોને ઠાકોરજીના પલના નંદમહોત્સવ અને કુંજના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો હતો. સાથે મહારાસ કીર્તન, શ્રી યમુનાજી લોટી ઉત્સવ, ચાંચડ પરીવારના વડીલ સ્વજનોની […]