Jan Jagruti work

રકતદાન શ્રેષ્ઠદાન

સોશ્યલ આર્મી સંચાલિત સંસ્થા Live Blood Bank દ્વારા સુરત શહેરમાં યોગીચોક વિસ્તારમાં રકતદાન માટે લોક જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું.

લોકડાઉન દરમ્યાન જ્યારે સામાન્ય જન જીવન ઠપ્પ હતું ત્યારે રકતદાન કેમ્પના કાર્યક્રમો પણ બંધ હતા માટે હાલના સમયમાં દરેક બ્લડ બેંક મા લોહી માટે દર્દી ને હાલાકી પડી રહી છે માટે લોકોને તેમની નજીકની કોઈપણ બ્લડ બેંક મા સ્વેચ્છિક રકતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

More News : www.ngofatafatnews.com

FB: www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *