Jan Jagruti work Seva Social Work Surat news

વિશ્વ વાયુ શુદ્ધિ યજ્ઞ ની પૂર્ણાહુતિ સાથે દાતાશ્રી, ડોક્ટરો અને સ્વયંસેવકોને સન્માનિત કરી આયસોલેશન સેન્ટરનું થયું સમાપન.

વિશ્વ વાયુ શુદ્ધિ યજ્ઞ ની પૂર્ણાહુતિ સાથે દાતાશ્રી, ડોક્ટરો અને સ્વયંસેવકોને સન્માનિત કરી આયસોલેશન સેન્ટરનું થયું સમાપન.

નાના વરાછાનાં ઢાળ ખાતે છેલ્લા 37 દિવસથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા ચાલતા આઈસોલેશન સેન્ટરનું આજે સમાપન થયું હતું, આ પ્રસંગે વિશ્વ વાયુ શુદ્ધિ યજ્ઞ કરીને પૂર્ણાહુતિ કરાય હતી સાથે દાતાશ્રી, ડોક્ટરો અને સ્વયંસેવકોને સન્માનિત કરાયા હતા. ઓક્સિજનની સાથે દરેક સુવિધા થી યુક્ત આ નિઃશુલ્ક આયસોલેશન સેન્ટરથી 67 કોરોના સંક્રમિત દર્દીનારાયણ સભ્યો સાજા થઈને ઘરે ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *