કોરોના સમયગાળા પછી ખૂબ કાર્યક્રમો અને મેળાવડા થઈ રહ્યા છે. ત્યારે સામાજીક સંદેશ આપતો એક અનોખો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સામાજીક ક્ષેત્રે કાર્ય કરતા દિલીપભાઈ બુહા જેઓ પોતાના નવા ફ્લેટમાં રહેવા ગયા એની ખુશીમાં રકતદાન શિબિર અને નિઃશુલ્ક E.C.G કેમ્પ યોજયો. તેની સાથે ઓરકેસ્ટ્રામાં દેશભક્તિનાં ગીતો ગવાયા. એમના દ્વારા આ રીતે લોકોને એક નવો સામાજીક […]
Tag: Surat news
સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અનોખી સેવા.
*સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની* શરૂઆત ૨૦૧૩-૨૦૧૪ માં ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો જયારે આગામી વર્ષના ભણતરની ગોષ્ટી કરી રહયા હતાં કે હું આગામી વર્ષમાં આ ધોરણમાં આવીશ, તેવા સમયમાં ભણતરની અવિરત પ્રક્રિયાને આગળ ધપાવવા કેટલાક પરિવારના બાળકો જેમની પાસે નોટબુકના પણ પૈસા નહિ હોય તેવા પરિવારમાં માતા-પિતાની આ સમસ્યાને દુર કરવા ગરવી ગુજરાતના ડાયમંડ સીટી […]
સુરતના સરસાણા ખાતે ત્રિદિવસીય ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨’નો શુભારંભ.
સુરતના સરસાણા ખાતે ત્રિદિવસીય ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨’નો શુભારંભ ——– નરેન્દ્રમોદીના વરદ હસ્તે વર્ચ્યુલી ઉદઘાટન ઉદઘાટન સંપત્તિવાન જરૂર બનો પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલો દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવર બનાવવા સંકલ્પબદ્ધ બનીએ ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું આહ્વાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ——– સમિટ અને એક્ઝિબિશનનું […]
વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી.
આજે વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ એમ.એમ. ખેની ભવન,સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા હર્ષભાઇ સંઘવી, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જણાવ્યું હતું કે આદરણીય મોદી સાહેબે કીધું છે કે […]
માનવતાના દીવા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ જેટલા વડિલો ને માતા વૈષ્ણવ દેવી ની જાત્રા કરવામાં આવી.
માનવતાના દીવા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ જેટલા વડિલો ને માતા વૈષ્ણવ દેવી ની જાત્રા કરવામાં આવી રહી છે. હિંદૂ ધર્મ માં જાત્રા નું ખુબ મહત્વ રહ્યું છે. આ સ્થળ ખુબ જ ધાર્મિક અને પવિત્ર છે જ્યાં સામન્ય પરીવાર ના વડીલો કે ધનિક પરિવાર માં એકલા હોવાથી જઈ શકતા નથી અને વડીલો ની ઈચ્છા અધૂરી રહી જાય […]
આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું.
*આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું* આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સમસ્ત પાટીદાર સમાજ એવમ સરદારધામ યુવા તેજ- તેજસ્વિની સંગઠનનાં માર્ગદર્શન હેઠળ તા- 19-10-2021 નાં રોજ સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, સુરત ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં આર્યુવેદ અને હોમીયોપેથીક નાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી માં […]
સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત જ્ઞાનસાથી પુસ્તકાલય નો થયો શુભારંભ.
આર્મી એટલે યોદ્ધાઓ અને સોશિયલ આર્મી એટલે સરહદની અંદર સામાજીક અને સેવાકીય કાર્ય માટે સંકલ્પીત અને કટિબદ્ધ રીતે કાર્યરત નિઃસ્વાર્થ બટાલિયન સેના. સોશિયલ આર્મી ગ્રુપ 7 પ્રકલ્પો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની રહી છે જેમાં પર્યાવરણ રક્ષા, અન્નસાથી, ગૌસેવા, શિક્ષા, લાઈવ બ્લડબેન્ક, દવાબેન્ક, મહિલા શક્તિ પ્રોજેકટનો સમાવેશ થાય છે, રાષ્ટ્રહિત લોકજાગૃતિ રક્તદાન જરૂરિયાતમંદોને સહાય […]
अंतरराष्ट्रीय हिंदू परिषद एवम राष्ट्रीय बजरंग दल वडोदरा ने किया शस्त्र पूजन.
अंतरराष्ट्रीय हिन्दू परिषद, वडोदरा महानगर द्वारा आज द. गु. प्रान्त महामंत्री श्री धर्मेशभाई शाह के निवासस्थान पर विजय दिवस के अवसर पर शस्त्रपूजन किया गया। कार्यक्रम में द. गु. प्रान्त कार्यालय मंत्री श्री दीनानाथभाई भट्ट, मीडिया प्रभारी श्री जितेंद्रभाइ अग्रवाल, महानगर के महामंत्री श्री दीपेनभाई वर्मा, मंत्री श्री मनोजभाई अग्रवाल, विधानसभा मंत्री श्री प्रितेशभाई गांधी, […]
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય ગૌ રક્ષા દળ, હિન્દુ હેલ્પ લાઇન દ્રારા સુરતના જુદાજુદા વિસ્તારના 50 સ્થળોએ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પુરાણોમાં લખેલું શસ્ત્ર પૂજન અને મહિલાઓને દેવી સ્વરૂપ માનીને બાળાઓનું પૂજન કરવામાં આવ્યું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય ગૌ રક્ષા દળ, હિન્દુ હેલ્પ લાઇન દ્રારા સુરતના કઠોદરા ગામ માં આવેલ નંદની રો હાઉસ શિવ પેલેસ ઓપેરા હાઉસ પાસોદરા ગામ તથા સુરતના જુદાજુદા વિસ્તારના 50 સ્થળોએ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પુરાણોમાં લખેલું શસ્ત્ર પૂજન અને મહિલાઓને દેવી સ્વરૂપ માનીને બાળાઓનું પૂજન કરવામાં આવ્યું. આંતર રાષ્ટ્રીય હિન્દુ […]
સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ” નાગરિક અભિવાદન સમિતિ દ્વારા તા.15-10-21ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ અને સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ પ્રોગ્રામ-2.
સરદારધામનો મુખ્ય ધ્યેય સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે અને તેને કેન્દ્રમાં રાખીને મિશન અને વિઝન નક્કી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત 2026 સુધી જુદા જુદા ક્ષેત્રોના સર્વાંગી વિકાસ થાય તે માટે 5 લક્ષબિંદુઓ નક્કી કરવામાં આવ્યા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત […]