Social Work

ભારતીય સેના સાથે જોડાયેલ વ્યક્તિનાં અવસાન બાદ પરિવારને સહાય આપતી મારુતિ વીર જવાન યુવા ટિમ.

મારુતિ વીર જવાન યુવા ટિમ દ્વારા ભારતીય સેના સાથે જોડાયેલા સ્વ. પંકજભાઈ મહાજનની ધર્મપત્નીને જરૂરિયાત અનાજ કરીયાણુ તેમજ બાળક માટે નાસ્તો સહિત એક વર્ષ દરમિયાન ચાલે એટલું ખાદ્યચીજ વસ્તુ પુરુ પાડેલ છે આ સંસ્થા હરહંમેશ દેશહિતનાં કાર્યો કરતા કોઈપણ વ્યક્તિ પર આવતી મુસીબતોમાં શક્ય હોય એટલો સહયોગ દ્વારા પ્રયત્નશીલ રહી છે, એમની આ ઉદાર વિચારધારા આમ જનતા માટે પ્રેરણાદાયક બની રહી છે.

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *