Social Work

જાગૃત યુવાને પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પનું કર્યું આયોજન.

જાગૃત યુવાને પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પનું કર્યું આયોજન

હાલના વિકટ સમયમાં લોહીની ખૂબ જ અછત જણાતા આજરોજ તા. 21/9/2020 આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નીતિન ધામેલીયાના જન્મદિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર અને રોટરેક્ટ સુરત ઇસ્ટના યુવા રોટરેક્ટરો એ સ્મીમેર ખાતે રક્તદાન કરીને નીતિનભાઈ ધામેલીયાનાં 31માં જન્મદિવસ નિમિત્તે 31 બ્લડયુનિટ એકત્રિત કરી જન્મદિવસની સાચા અર્થમાં ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *