Social Work

મારુતિ વીર જવાન ટ્રસ્ટ-સુરત દ્વારા છત્તીસગઢમાં શહીદ થયેલા 22 વીર સપૂતનાં પ્રત્યેક પરિવારને 2,50,000 ₹ ની શૌર્યરાશી અર્પણ કરાશે.

મારુતિ વીર જવાન ટ્રસ્ટ-સુરત દ્વારા છત્તીસગઢમાં શહીદ થયેલા 22 વીર સપૂતનાં પ્રત્યેક પરિવારને 2,50,000 ₹ ની શૌર્યરાશી અર્પણ કરાશે.

સુરત એટલે કર્ણની ભૂમિ, દાતાઓ ની દાતારી જે અહીં જોવા મળે છે એવી દાતારી દેશનાં અન્ય મેટ્રો, આધુનિક, ધનાઢ્ય શહેરોમાં પણ જોવા નથી મળતી, મારુતિ વીર જવાન ટ્રસ્ટ એ વીર શહીદો માટે અર્પિત, તર્પિત અને સમર્પિત છે, બે વર્ષ પહેલા આ સંસ્થા દ્વારા સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં શહીદોને સલામ કાર્યક્રમમાં 122 શહીદ પરિવારોને 2.5 લાખની શોર્ય રાશિ પ્રદાન કરવામાં આવી હતી, ત્યાર બાદ બીજા 129 શહીદ પરિવારને પણ આ સંસ્થા દ્વારા 2.5 લાખની શૌર્યરાશી અર્પણ કરાશે, હમણાં છત્તીસગઢ બીઝાપુરમાં થયેલા નકસલી હુમલામાં 22 વીર સપૂતોના શહીદ થયા છે જેનું સંસ્થા અત્યંત દુઃખ વ્યક્ત કરે છે અને આ 22 વીર સપૂતનાં પ્રત્યેક પરિવારને પણ 2,50,000 ₹ ની શૌર્યરાશી અર્પણ કરાશે એવી જાહેરાત મારુતિ વીર જવાન ટ્રસ્ટ- સુરત દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *