Social Work

લોકહીત હેતું વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ

લોકહીત હેતું વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ

શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ પ્રા. લી- સુરત (વાસ્તુ ઘી) ડેરી અને બેકરી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ પુરા ભારતભરમાં કરી રહ્યું છે, કંપની સ્થાપના દિવસ થી લઈને આજ દિન સુધી કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા સમાજ ને સેવા આપતી રહી છે, કંપનીનાં પાંચ વર્ષ પૂર્ણ થતા વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટના નામે પોતાનું એનજીઓ નું રજીસ્ટ્રેશન કર્યું છે, આ શુભદિને ટ્રસ્ટ દ્વારા ભારતનાં વિભિન્ન રાજ્યોમાં જરૂરીયાતમંદ બાળકોને એજ્યુકેશન કીટ, પ્રોષ્ટિક આહાર, ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે વેબ કેમ જેવા આધુનિક ઉપકરણો અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કીટ અને પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી કરવામાં આવી તથા મંદબુદ્ધિ આશ્રમ, અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ માં પણ માસ્ક, સેનેટારાઈઝર, ભોજન જેવી સેવાકીય કામગીરી કરવામાં આવી, વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ બીજી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને ભવિષ્યમાં પણ આ પ્રકારની સામાજિક સેવાઓ આપવા હર હંમેશ તત્પર રહેશે.

More news : www.ngofatafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *