Social Work

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા વરાછામાં સેવાકીય કાર્યો સાથે પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા વરાછામાં સેવાકીય કાર્યો સાથે પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે 8 વાગ્યે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ દિનેશભાઇ અણઘણ તથા સાથી મિત્રો ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ માનવંતા મહેમાનો ના હસ્તે આર્થિક નબળા વિકલાંગો ને થ્રીવિલ સાયકલો -20 તથા કાન ની બહેરાશ ધરાવતા યુવાનો,યુવતીઓ કાનની તપાસ કરાવી ને નિઃશુલ્ક બેરોમીટર EYARRING નું 20 દર્દી ને વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક ઉદબોધનો થયા હતા જેમાં વિશિષ્ટ રીતે યુવાનો ને સમાજ માં યુવાનો ને લોક સેવા અને લોકહીત માટે પ્રેરણા આપતું ડો.. પૂર્વેશભાઈ ઢાંકેચા દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું અને મહિલા સુરક્ષા માટે ની વિવિધ ટિપ્સ ની પણ ચર્ચા કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા માં આવી હતી જેમાં મુખ્ય પદાધિકારીઓ ની હાજરી માં કાર્યક્રમ ને ઊજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *