Social Work

52 વર્ષીય સુરતના જીતેન્દ્રભાઈ વિરાણી એ ચોથી વાર પ્લાઝમા ડોનેટ કર્યુ.

52 વર્ષીય સુરતના જીતેન્દ્રભાઈ વિરાણી એ ચોથી વાર પ્લાઝમા ડોનેટ કર્યુ.

કોરોનાની રસી શોધાઈ હોવાના ભલે દાવા થતાં હોય પરંતુ હજુ સફળતા મળી નથી ત્યારે અલગ અલગ પદ્ધતિની મદદથી કોરોનાને હરાવવામાં આવી રહ્યો છે, જેમાં પ્લાઝમા થેરાપી પણ અસરકારક નીવડી છે. અનેક લોકોએ પ્લાઝમાનું દાન કરી અન્ય લોકોને નવું જીવન આપ્યું છે ત્યારે સુરતના કોરોના વોરિયર કોરોનામુક્ત થયાં બાદ સતત ચોથી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં ત્રણ મહિનામાં ચોથી વાર પ્લાઝમા ડોનેટ કરી સમાજ અને સુરત શહેર માટે ઉદાહરણરૂપ બન્યા છે, એટલું જ નહીં કોરોનામુક્ત થયેલાં મિત્રો-પરિચિતોને સમજાવીને તેમણે પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે.

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *