Jan Jagruti work Seva Social Work Surat news

માનનીય ડો. પ્રવીણ તોગડિયા જી દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ચતુર સ્થાપના દિન નિમિત્તે સાપ્તાહિક સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

માનનીય ડો. પ્રવીણ તોગડિયા જી દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ચતુર સ્થાપના દિન નિમિત્તે સાપ્તાહિક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે .

તેમાં તેની એક પાંખ ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા કાર્યાલય પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 85 થી વધુ રક્ત એકત્રીત કરી આ કૅમ્પની સફળતા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી.

આ સાથે વૃક્ષારોપણનું પણ આજે આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું. આ સપ્તાહ ઉજવણીમાં ગૌસેવા શ્રી મેડિકલ કેમ્પ ગરીબોને ભોજન એક મુઠી અનાજ કાર્યકર્તા ભરતી અભિયાન વગેરે નો પુરા ભારતમાં આયોજન થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *