વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે પી.પી.સવાણી હોસ્પિટલમાં યોજાયો જન જાગૃતિ સેમિનાર
Jan Jagruti work
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ વર્ષ 2019/20 ની એવોર્ડ સેરેમની નું આયોજન થયું.
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ વર્ષ 2019/20 ની એવોર્ડ સેરેમની નું આયોજન થયું. રોટરેક્ટ વર્ષ 2019/20 દરમિયાન કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમ નો સંપૂર્ણ અહેવાલ રજૂ કરી તેમજ આ બધા કાર્યક્રમો માં જેમણે જેમણે જવાબદારી નિભાવી તેવા પ્રોજેક્ટ ચેરમેનો, એક્ટિવ મેમ્બરો, તેમજ સંપૂર્ણ વર્ષ દરમિયાન કંઈ પણ રીતે મદદ રૂપ થનાર તમામ મેમ્બરો ને […]
સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થયેલી ભવ્ય ઉજવણી.
સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ જેનાં સુરત કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં GPSC-UPSC સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર, GPBO, GPBS, યુવા તેજ તેજસ્વીની સંગઠન, દીકરી દત્તક યોજનાનો સમાવેશ થાય છે, જે પૈકી ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO) […]
લોકડાઉનમાં 40 સભ્યોએ GPBO સુરત નેટવર્ક માધ્યમથી ઓનલાઈન જોડાઈને 18 લાખનો બિઝનેસ કરી રૂબી વિંગનું લોન્ચિંગ થયું.
લોકડાઉનમાં 40 સભ્યોએ GPBO સુરત નેટવર્ક માધ્યમથી ઓનલાઈન જોડાઈને 18 લાખનો બિઝનેસ કરી રૂબી વિંગનું લોન્ચિંગ થયું. કોરોના વાઇરસ વકરવાને પગલે લોકડાઉન અમલી બનતાં જ્યારે ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા, વ્યાપાર ઉદ્યોગ બિઝનેસમાં જ્યારે નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું હતું ત્યારે આશાનું કિરણ બનીને GPBO સંગઠન આવ્યું, આ પ્લેટફોર્મનાં માધ્યમથી ગુજરાતભરમાં 15 જેટલી વિંગ અને મુંબઈમાં […]
સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા.
સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા જેમણે હમણાં એક અનોખી અલગ સ્પેશિયલ ટુર કરી છે એવા સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ દુર્લભભાઈ જાદવાણી (સર્વમ ક્રિએશન) એ 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા છે ત્યારે વિશેષ વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે સેવાકીય કાર્યમાં સક્રિય અને પ્રવૃત […]
સુરત થી ખોડલધામ કાગવડ સુધી પરિવાર સાથે સાયકલ યાત્રા.
સુરત પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા પરિવાર સાથે તા 17 નવેમ્બર રાત્રે 9 કલાકે શ્રી ખોડલધામ ઓફીસ સુરત થી ખોડલધામ મંદિર કાગવડ સાયકલ દ્વારા પ્રસ્થાન થયા હતા, આ પ્રસંગે શહેરનાં મુખ્ય કન્વીનરો-સહકન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા, માં ખોડલ ની આરતી કરી ખોડલધામ સુરત મુખ્ય કન્વીનર કે.કે.કથીરિયા એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યા […]
શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર સમુહલગ્નની મિટિંગ યોજાય.
શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર સમુહલગ્નની મિટિંગ યોજાય શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પાલીતાણા છેલ્લા 15 વર્ષથી પાલીતાણા તાલુકાના લેઉઆ પટેલ અને અન્ય સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની અવિરત સેવા કરતું આવ્યું છે એ મુજબ આ વર્ષે તા:25/11/2020 ને બુધવારના રોજ પાલીતાણા ખાતે 16મો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાનાર છે જેના સંપૂર્ણ ખર્ચના દાતા […]
ડેન્ગ્યુ તાવથી ડરવાની જરૂર નથી! જાણો અહીં અમુક સાવચેતીરૂપી પગલાઓ
ડેન્ગ્યુ તાવથી ડરવાની જરૂર નથી! જાણો અહીં અમુક સાવચેતીરૂપી પગલાઓ :- ડો. પૂર્વેશ ઢાકેચા ( ઇન્ડિયા હેલ્થલાઇન ) ગુજરાત અને દેશમાં બીજા પ્રદેશમાં આજે ડેન્ગ્યુ એક ભયંકર રીતે પ્રસરી રહયો છે. અને કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યારે એક સામાન્ય માણસે આ બીમારી વિશે સાચી જાણકારી હોવી ખુબ જ જરૂરી છે માટે ડેન્ગ્યુ વિશે સાચી […]