Social Work

શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનલોક સમયમાં સેવા કીટ વિતરણ.

શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનલોક સમયમાં સેવા કીટ વિતરણ કોરોનાની મહામારીના કપરા કાળમાં રોજીંદુ રળનારા પરિવાર તેમજ શ્રમિકો અને શહેરના રસ્તા–પુલ કે ખુલ્લા મેદાનમાં વસવાટ કરતાં ગરીબ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ ,ગં.સ્વ. બહેનો તથા પરીવારોનું હાલ તેમનું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ પડતું હોવાથી શ્રી રામકૃપા ચેરીટેબલે ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી સાકરબેન ભીખાભાઈ આસોદરિયા રાહતદર દવાખાનાનાં પ્રમુખશ્રી […]