Social Work

લોકડાઉનમાં મારુતિ વીર જવાન યુવા ટીમમાં જે સ્વયંસેવકો એ 72 દિવસ સેવા કરી એ મિત્રોને સંસ્થા દ્વારા સંઘર્ષના સાથી ગ્રુપ ટુર યોજાય.

લોકડાઉનમાં મારુતિ વીર જવાન યુવા ટીમમાં જે સ્વયંસેવકો એ 72 દિવસ સેવા કરી એ મિત્રોને સંસ્થા દ્વારા સંઘર્ષના સાથી ગ્રુપ ટુર યોજાય દુનિયાનાં નામાંકિત માણસો એ કોઈપણ પ્રકારની સેવાનાં કાર્યને મહાન ગણાવી છે ત્યારે એવું જ એક ઉત્તમ પ્રકારનું કાર્ય સુરત શહેરની અગ્રણી સંસ્થા મારુતિ વીર જવાન ગ્રુપ જે 2017 થી દેશનાં સીમાડાની રક્ષા કરતા […]