Educational help Jan Jagruti work Seva Social Work

આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું.

*આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું* આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સમસ્ત પાટીદાર સમાજ એવમ સરદારધામ યુવા તેજ- તેજસ્વિની સંગઠનનાં માર્ગદર્શન હેઠળ તા- 19-10-2021 નાં રોજ સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, સુરત ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં આર્યુવેદ અને હોમીયોપેથીક નાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી માં […]