Jan Jagruti work

સુરતમાંથી એક મહિનામાં સરકારી અનાજનું ચોથું કૌભાંડ પકડાયું…

સમગ્ર ગુજરાતમાં સરકારની મહેરબાનીથી અને અધિકારીના આશીર્વાદથી અનાજ માફિયાઓ બેફામ બન્યા છે.

બપોરના બે-અઢી વાગ્યાની આસપાસ જ પોલીસ અને મામલતદાર બંને સ્થળ ઉપર આવી ગયા હતા, પરંતુ પોલીસ અને મામલતદાર કાર્યવાહી કરવા અંગે એકબીજા ઉપર ખો આપતા આપતા છેક અત્યારે રાતના નવેક વાગ્યા આસપાસ આ સરકારી અનાજને દળવાની મિલનું શટર ખોલ્યું.

અનાજ માફિયાઓને પોતાની મિલમાં રહેલું ગેરકાયદેસરનું અનાજ સગેવગે કરવામાં કુલ સાતેક કલાકનો ભરપૂર ટાઈમ મળ્યો એવું માની શકાય અથવા શંકા ઉપજી શકે છે.

ગુજરાતમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે, કોઈ રોકટોક વગર ગરીબોના હક્કનું અનાજ ચોરી રહ્યા છે.

More News : www.ngofatafatnews.com

FB: www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *