Seva Social Work

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ નો સુરત મહાનગર નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ નો સુરત મહાનગર નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડ ભાઇ ભરવાડ અને પ્રાંત ના અધિકારી શ્રી હસમુખભાઈ રૈયાની, શ્રી મનીષ ભાઇ વાઘાણી, શ્રી કિશોર ભાઇ કબાટવાળા, શ્રી દિનેશ ભાઇ અનઘણ, શ્રી રાજુભાઇ સેવાલે, શ્રી ઓમ પ્રકાશ શ્રી શર્મા ,શ્રી અતુલ ભાઇ ઢેબરિયા, શ્રી દિનેશ ભાઇ માંગુકિયા, શ્રી રવિન ભાઇ કારિયાવરા, શ્રી સંજય ભાઇ ધોરાજીયા હાજર રહ્યા. ડૉ પ્રવિણ તોગડિયા જી ના સંગઠન માં લોકો મોટી સંખ્યા માં જોડાયા. આ પ્રસંગે નવ યુવાનો એ ત્રિશૂળ દીક્ષા લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *