મોટા વરાછા અને ઉત્રાણ વિસ્તાર માટે કોરોના વાયરસ તથા અન્યવિકારો સામે રક્ષાત્મક આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિનામુલ્યે વિતરણ મોટા પાયે થઈ રહ્યું છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 30 જૂન થી શરૂ થયેલું ખોડિયારનગર સોસાયટીની વાડીમાં આ વિતરણ 4 જુલાઈ સુધી ચાલુ રહેવાનું હતું પરંતુ પાટીદાર સમાજ અગ્રણી ચન્દ્રકાંતભાઈ માંડવીયા (C P) જેઓએ આગામી નવ તારીખ સુધી […]
Social Work
પ્રેરણા ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા લોકડોઉન માં ઘણી સારી સેવા આપવામાં આવી .
દેશમાં કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન લોકડાઉન વન ટુ થ્રી માં ગરીબો ને અવિરત ભોજન કરાવવામાં આવતું જેમાં પહેલા લોકડાઉન માં કાપોદ્રા બ્રિજ નીચે ૨૫૦૦ માણસોને જમાડવામાં આવતા હતા તેમજ લોકડાઉન ૨ અને ૩માં રોજ ૪૦૦૦ માણચોને કતારગામ જી.આઇ.ડી.સી બ્રિજ નિચ્છે દાતાશ્રીઓ ના સહયોગથી અવિરત ભોજન વ્યવસ્થા ચાલતીપ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત પાંજરાપોળ ની […]
કોરોના થી બચવા માટે મોટાવરાછા માં ઉકાળા વિતરણ .
મોટાવરાછા,ઉતરાણ, અમરોલી.ખોડીયાર નગર સોસાયટી ની વાડી માં ઉકાળા વિતરણ ચાલી રહ્યું છે ત્યારે પહેલા તબક્કા નો પાંચમાં દિવસ ના અંતે આજ રોજ 1,45,450 વ્યક્તિઓ નું રજિસ્ટ્રેશન થયું,ઉકાળા વિતરણ ની જનજાગૃતિ ના ભાગ રૂપે આજ રોજ વાડી માં અતિથિ વિશેષ તરીકે પાટીદાર સમાજ ના ભામાશા કહેવાતા અને કુરમી સમાજ અધ્યક્ષ શ્રી રામજીદાદા ઈટાલીયા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ […]
ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી કેરિયર ફોઉન્ડેશન(dicf) દ્વારા લોકડોઉન માં ઘણી સારી સેવા આપવામાં આવી .
ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી કેરિયર ફોઉન્ડેશન(dicf) દ્વારા લોકડોઉન માં ઘણી સારી સેવા આપવામાં આવી જેમાં જરૂરિયાત મંદ ને 20 કિલોગ્રામ ની રાસન કીટ આપવા માં આવી જેનું સફળ સંચાલન (dicf) ના પ્રમુખ નિલેશભાઈ બોડકી ને કપિલભાઈ દિયોરા દ્વારા કરવા માં આવ્યુ ને જેમાં. કિસનભાઈ દેપાની દ્વારા લોકો ના કોલ આવે એટેલ એમનું એડર્સ મોબાઈલ નંબર લય ને […]
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અવિરતપણે ચાલતું રસોડું
લોકડાઉન સમયમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓએ અનેક પ્રકારની મહેનત કરી છે ત્યારે એમાની એક સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બંને સંસ્થાઓ એક જ નેજા હેઠળ ચાલી રહી છે ત્યારે હજારો લોકોને જમવાની વ્યવસ્થા તેમજ કીટ વિતરણ અને ગર્વ લઈ શકાય તેવી 121 રક્તની બોટલો એકઠી કરી આ સંસ્થાએ સુરત શહેરનાં કામરેજ, […]