Social Work

કોરોના સામે સંજીવીની સમાન ધનવંતરી રથનો ઉત્રાણ વિસ્તારની સોસાયટીઓમાં લેવાય રહેલો લાભ.

ધનવંતરી અર્થાત ધનતેરસનાં પવિત્ર દિવસે ધનવંતરી દેવની પૂજા થાય છે તેઓ લક્ષ્મીજીનાં ભાઈ છે અને આર્યુવેદના આચાર્ય અને દેવતાઓના વૈદ્ય છે, એમના નામ પર થી ગુજરાત સરકારે ગુજરાતની પ્રજા માટે ધનવંતરી રથની સેવા શરૂ કરી છે, આ એક એવું હેલ્થ મોબાઈલ યુનિટ છે જેમાં એક ડોક્ટર, એક લેબ આસિસ્ટન્ટ એક ફાર્માસ્ટિટ સહિત પાંચ આરોગ્યકર્મીનો સ્ટાફ […]