સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા જેમણે હમણાં એક અનોખી અલગ સ્પેશિયલ ટુર કરી છે એવા સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ દુર્લભભાઈ જાદવાણી (સર્વમ ક્રિએશન) એ 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા છે ત્યારે વિશેષ વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે સેવાકીય કાર્યમાં સક્રિય અને પ્રવૃત […]