
કારગિલ દિવસ નિમિત્તે ગૌ સેવા.
કારગિલ દિવસ નિમિત્તે ગૌ સેવા. રવિવારે વહેલી સવારે 5 થી 8 હંમેશાની જેમ પ્રેરણા ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સત્યાય ગૌસેવા ગ્રુપ અને શ્રી ગોપાલ ગૌસેવા ગ્રુપ હર રોજ બીમાર.વૃધ્ધ.નિરાધાર ગૌવંશને ઘાસ-ચારો અને તેમની સાર સંભાળ માટે ગૌશાળા મા 365 દિવસ સેવા આપેછે. અને આજે ખાસ કારગિલ વિજય દિવસે ગૌસેવા સાથે આપણા દેશના સીમાડા નુ […]
મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે.
પૃથ્વી ઉપર તમામ જીવ મુસાફરી કરવા આવે છે. મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે. ત્યારે જેને તરસ લાગે છે ત્યારે બોલી શકતા નથી, જેને ભૂખ લાગે છે ત્યારે કોઈને કહી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે ત્યારે કોઈ પાસે પણ દુઃખ વર્ણવતા નથી એવા અબોલ પક્ષીઓ-પશુઓ […]